મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ઈ.સ. 1984 માં 2 ડિસેમ્બરે થયેલ ગેસ દુર્ઘટનાની યાદમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવાય છે.
ભોપાલના UICL (યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિ.) પ્લાન્ટમાં 30 ટન જેટલો MIC (મિથાઈલ આઈસોસાઈનેટ) ગેસ લિકેજ થતા 3,800 લોકોના મૃત્યુ અને લાખો લોકોને અસર થઈ હતી.
ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (NPCB) છે.(સ્થાપન 1974)
Theme : “Sustainable Development for a Clean and Healthy Planet”
Comments (0)