ચર્ચા
1) નીચેનાં વિધાનો પર વિચાર કરો.
1. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (PIS)ની સુવિધા હવે તમામ પર્સન્સ રેસિડેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા (PROIs)ને પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
2. જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSUs)ને વિદેશમાંથી સસ્તી લોન (ECBs) લેવા પ્રોત્સાહિત કરવા RBI રાહતદરે કરન્સી સ્વેપ સુવિધા આપશે.
3. નિકાસમાંથી પ્રાપ્ત થતી રકમની વસૂલાત માટેનો સમયગાળો ઘટાડીને 6 મહિના કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)