ચર્ચા
1) ગુજરાતમાં નવી સ્થાપિત થનાર ‘સર્વિસ કમિશનરેટ’ (સેવા આયુક્તાલય) બાબતે નીચેનાં વિધાનો ધ્યાનમાં લો.
1. ગુજરાત ભારતનું એવું પ્રથમ રાજ્ય બનશે જેણે સેવા ક્ષેત્રના પ્રોત્સાહન અને નિયમન માટે અલગ ‘સર્વિસ કમિશનરેટ’ની સ્થાપના કરી હોય.
2. રાજ્યમાં આ કમિશનરેટની રચનાની ભલામણ કેન્દ્રના ‘નીતિ આયોગ’ દ્વારા કરવામાં આવી હતી.
3. આ કમિશનરેટ મુખ્યત્વે IT, પ્રવાસન (ટૂરિઝમ) અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતાં ક્ષેત્રોને પ્રોત્સાહન આપશે.
ઉપરોક્ત પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)