ભારતનું બંધારણ
1402) નીચેના પૈકી કોણ વિખ્યાત ગુજરાતી નવલકથાકાર હતા કે જેઓ બંધારણ સભાના સભ્ય પણ હતા? (GPSC : General Studies : Dt. 12 /01/2025)
1408) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને “બંધારણનાં મુખ્યસ્તંભ’’ તરી કે વર્ણવ્યા છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
1410) નીચેના વાક્યો ચકાસો. (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
1. લોકસેવા આયોગમાં સભ્ય પોતાનો હોદ્દો સંભાળે ત્યારથી 6 વર્ષ સુધી ચાલુ રહી શકે છે.
2. સંઘ સેવા આયોગમાં પાંસઠ (65) વર્ષની ઉમર અથવા છ વર્ષની મર્યાદા હોદ્દો ધરાવવા નક્કી થયેલ છે.
3. રાજ્ય આયોગના કિસ્સામાં મહત્તમ વય મર્યાદા બાસઠ (62) વર્ષની છે.
1413) બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદોમાં એસ.સી., એસ.ટી., પછાતવર્ગ અને એંગ્લો-ઈન્ડિયન માટે વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ છે? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1416) સપ્ટેમ્બર 16માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો? ( GPSC Class - 2 - 16/04/2017)
1417) રાજ્યપાલને ન્યાયિક સત્તા અંતર્ગત પ્રાપ્ત થયેલો આ અધિકાર નથી. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1418) કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર
2. મૌનની સ્વતંત્રતા
3. હડતાલ કરવાનો અધિકાર
4. વર્તમાન પત્ર પર પૂર-દોષ શોધન લાદવા વિરૂદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો.
1419) રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એ.......... છે. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1421) ધી પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટસ એક્ટ, 1955 અન્વયે જે કોઈ વ્યક્તિ ત્રણ કે તેથી વધુ વખત કોઈ પણ ગુના માટે સજા ભોગવી ચૂકેલ હોય તે ફરીથી આ કાયદા અન્વયે કોઈ પણ ગુના માટે કસુરવાર ઠરે તો તે નીચેના પૈકી કઈ સજાને પાત્ર બનશે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1423) ભારતની સંસદની કાર્યપદ્ધતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. પ્રશ્નકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં છે.
2. શૂન્યકાળનો સમાવેશ કાર્યપદ્ધતિના નિયમોમાં કરવામાં આવેલ નથી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1424) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહી ? ( કોમર્શિયલ ટેક્સ ઈન્સપેક્ટર - પેપર-2 (28/5/2017))
1426) ભારતીય બંધારણના અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી અંગે કયું સાચું નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
1428) ...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
1430) OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
1431) બંધારણના સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025)
1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે.
2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1432) નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
1433) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025)
1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે.
2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1434) ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર.
2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર.
3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.
1435) નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1))
1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.
1436) ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
1444) કિશોરો માટેના કેર હોમ્સ પછીની નીચેની કઈ બંધારણીય જોગવાઈને અનુરૂપ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
1446) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.
1447) વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Comments (0)