ચર્ચા
1) 71મો રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ 2025 સંદર્ભે યોગ્ય વિધાન ધ્યાને લો.
1. વર્ષ 2025ની થીમ : માનવ-વન્યજીવન સહઅસ્તિત્વ હતી.
2. 71મા રાષ્ટ્રીય વન્યજીવન સપ્તાહની ઉજવણી ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે હરિસિંહ ઓડિટોરિયમ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી (IGFNA), વન સંશોધન સંસ્થા (FRI) કેમ્પસ ખાતે કરવામાં આવી હતી.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)