ચર્ચા
1) 'જલ સેવા આકલન' (jal seva aankalan)ના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ પહેલ ભારત સરકારના જલશક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા શરૂ કરવામાં આવી છે.
2. તે જલ જીવન મિશન (JJM) પોર્ટલ પર ગ્રામ પંચાયતની આગેવાની હેઠળનું એક ડિજિટલ ટૂલ છે.
૩. આ ટૂલનો મુખ્ય હેતુ બાહ્ય (Third-party) સર્વેક્ષણો પરની નિર્ભરતા વધારવાનો છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)