ચર્ચા
1) ભારતમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને આવકવેરા કાયદા, 1961 હેઠળ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
2. VDAના વેચાણમાંથી થતા નફા પર ફ્લેટ 20% કર વસૂલવામાં આવે છે.
3. ભારતમાં કાર્યરત તમામ ક્રિપ્ટો એક્સચેન્જોએ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ - ઇન્ડિયા (FIU-IND) માં નોંધણી કરાવવી ફરજિયાત છે.
ઉપર આપેલાં વિધાનોમાંથી કયાં સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)