ચર્ચા
1) તેલંગાણામાં ઉદ્ઘાટન કરાયેલ રેઇન્બો ટ્રાઉટ એક્વાકલ્ચર ફાર્મ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો.
1. આ ભારતનું પ્રથમ ટ્રોપિકલ રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS) આધારિત ફાર્મ છે.
2. રેઈન્બો ટ્રાઉટ સામાન્ય રીતે ગરમ પાણીમાં ઉછરતી માછલીની પ્રજાતિ છે.
3. RAS ટેક્નોલોજી દ્વારા પાણીનું તાપમાન, ઓક્સિજનનું સ્તર અને pH જાળવી શકાય છે.
નીચેનામાંથી ક્યાં વિધાનો ખોટાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)