ચર્ચા
1) સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત અને જનરલ કેટેગરી અંગે અપાયેલી સ્પષ્ટતા મુજબ કયું વિધાન સાચું છે ?
1. જનરલ કેટેગરી એ ઓપન મેરિટ સિસ્ટમ છે, કોઈ ચોક્કસ જ્ઞાતિનો ક્વોટા નથી.
2. જો અનામત વર્ગનો ઉમેદવાર વયમર્યાદામાં છૂટછાટ લે છે, તો પણ તેને જનરલ કેટેગરીમાં બેઠક મળી શકે છે.
૩. જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ ગુણ મેળવનાર અનામત વર્ગનો ઉમેદવાર (જો કોઈ છૂટછાટ ન લીધી હોય) અનામતની બેઠક રોકશે નહીં.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)