ચર્ચા
1) Uaeના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારત મુલાકાત સંદર્ભે કયાં વિધાનો સાચાં છે ?
1. બંને દેશો વર્ષ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 200 બિલિયન US ડોલરથી વધુ કરવા માટે સંમત થયા છે.
2. અબુ ધાબીમાં ભારતીય ક્લા અને વારસાને પ્રદર્શિત કરવા ‘હાઉસ ઓફ ઇન્ડિયા' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
3. ફર્સ્ટ અબુ ધાબી બેન્ક (FAB) ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)