ચર્ચા
1) સુપ્રીમ કોર્ટના ‘માસિક ધર્મ સ્વચ્છતાના અધિકાર' અંગેના ચુકાદા (2026) સંદર્ભે નીચેનાં વિધાનો વિચારો.
1. સુપ્રીમ કોર્ટે તેને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 હેઠળ 'જીવવાના અધિકાર'નો અભિન્ન ભાગ ગણાવ્યો છે.
2. આ ચુકાદો ડો. જયા ઠાકુર વિરુદ્ધ ભારત સરકારના કેસમાં આપવામાં આવ્યો હતો.
3. કોર્ટે તમામ શાળાઓમાં ધોરણ 1થી 12ની છોકરીઓ માટે મફ્ત સેનિટરી નેપકિન્સ આપવાનો આદેશ આપ્યો છે.
નીચેનાંમાંથી સાચું/સાચાં વિધાન/નો પસંદ કરો :
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)