ચર્ચા
1) નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. ચૈતર ચડે નહીં ને વૈશાખ ઊતરે નહીં— હતું તેમનું તેમ
2. જમણ જાય ને સગું દુભાય – લાભ ગુમાવવો પડે ને સંબંધ વણસે
3. શેઠ આવ્યા તો કહે નાખો વખારે – ઘટિત સત્કારનો અભાવ
4. વહાલાજીના મહિના ગાવા- દોષો વ્યક્ત કરવા
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)