ચર્ચા
1) વિધાન 1 : ગુજરાત ગ્રંથાલય સંગઠન (gujarat library association)ની સ્થાપના 1939માં કરવામાં આવી. તે બે સાંસ્કૃતિક ગ્રંથાલયો ધરાવે છે. <br/>વિધાન 2 : તે પૈકીનું એક અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠ છે કે જે રાજ્ય ગ્રંથાલય છે. તે સ્વાયત્ત સંસ્થા દ્વારા ચાલતું બિન-સરકારી ગ્રંથાલય છે. <br/>વિધાન 3 : બીજું ગ્રંથાલય બરોડા મધ્યસ્થ ગ્રંથાલય (baroda central library) બરોડા છે. ઉપરના વિધાનો ચકાસો.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)