ચર્ચા
1) યંત્ર ઇન્ડિયા લિમિટેડ (yil) અને મિનિરત્ન દરજ્જો બાબતે નીચેનાં વિધાનો ચકાસો.
1. તાજેતરમાં યંત્ર ઇન્ડિયા લિમિટેડને મિનિરત્ન કેટેગરી-1નો દરજ્જો મળ્યો છે.
2. YILનું મુખ્ય મથક મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલું છે.
3. મિનિરત્ન કેટેગરી-2 માટે છેલ્લા 3 વર્ષમાં સતત નફો અને પોઝિટિવ નેટવર્થ હોવી જરૂરી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)