ચર્ચા
1) વર્લ્ડ કેન્સર ડે અને ભારતની પ્રથમ કેન્સર માર્ગદર્શિકા બાબતે કયાં વિધાનો સાચાં છે ?
1. વર્લ્ડ કેન્સર ડે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે.
2. વર્ષ 2025-2027 માટેની થીમ 'યુનાઇટેડ બાય યુનિક' છે.
3. ભારતની પ્રથમ સ્વદેશી માર્ગદર્શિકા 'લન્ગ કેન્સર' (ફેફસાના કેન્સર)ની સારવાર માટે જાહેર કરવામાં આવી છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)