ચર્ચા
1) Nhaiની 'બી કોરીડોર' (bee corridor) પહેલ બાબતે કયા વિધાનો સાચાં છે ?
1. આ ભારતની પ્રથમ બી કોરીડોર પહેલ છે જેનો ઉદ્દેશ પરાગણો (Pollinators) પરના ઇકોલોજીકલ તણાવને ઘટાડવાનો છે.
2. વર્ષ 2026 2027 દરમિયાન NHAI દ્વારા વવાનાર 40 લાખ વૃક્ષોમાંથી 60% આ પહેલ હેઠળ હશે.
3. આ યોજના હેઠળ નેશનલ હાઇવેની આસપાસ મધમાખીઓને અનુકૂળ ફૂલોનાં વૃક્ષો વાવવામાં આવશે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)