ચર્ચા
1) કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ્' કરવાની પ્રક્રિયા સંદર્ભે કયા વિધાનો યોગ્ય છે ?
1. બંધારણના અનુચ્છેદ ૩ હેઠળ સંસદને રાજ્યોના નામમાં ફેરફાર કરવાની સત્તા છે.
2. રાજ્યનું નામ બદલવા માટેનું બિલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર સંસદમાં રજૂ કરી શકાય છે.
૩. ‘કેરલમ્' શબ્દનો ઉલ્લેખ સમ્રાટ અશોકના શિલાલેખ –II માં ‘કેતાલાપુતો’ તરીકે જોવા મળે છે.
4. રાજ્યનું નામ બદલવા માટે સંસદમાં સાદી બહુમતીની જરૂર હોય છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)