ચર્ચા
1) ભારતની નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ 'prahaar' અંગે નીચેનાં વિધાનો તપાસો.
1. આ નીતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જાહેર કરવામાં આવી છે.
2. તેનો મુખ્ય સિદ્ધાંત 'ઝીરો ટોલરન્સ ટોવર્ડ્સ ટેરરિઝમ' છે.
3. આ નીતિમાં 'હોલ-ઓફ-ગવર્નમેન્ટ' અને 'હોલ-ઓફ-સોસાયટી' અભિગમ અપનાવવામાં આવ્યો છે.
4. આ નીતિ ઘડવા પાછળ એપ્રિલ, 2025ની પહેલગામ આતંકવાદી ઘટના મુખ્ય પ્રેરકબળ છે.
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)