કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જામનગર જિલ્લામા આવેલા ગોપ મંદીરો નીચેના પૈકી કઈ સ્થાપ્ત્ય શૈલીનાં છે?

2) સંગીત મકરંદ નામક ગ્રંથના લેખક કોણ હતા જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે ?

3) સંસ્કૃત ભાષા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ

1. સંસ્કૃતને 'આર્યોની ભાષા', 'ઋષિઓની ભાષા' કે 'વિદ્વાનોની ભાષા' કહે છે.
2. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) દક્ષિણ ભારતના ક્યા રાજાના ઉપનામ ‘મહામલ્લ’ પરથી નગરનું નામ ‘મહાબલીપુરમ’ પાડવામાં આવ્યું છે ? (પલ્લવવંશ)

5) તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?

6) કાલા ઘોડા કળા ઉત્સવ નીચેના પૈકી કયા શહેર સાથે સંકળાયેલ છે?

7) નીચેના વાક્યો ચકાસો:

1. મકરસંક્રાંતિના અવસર પર તિર્થયાત્રીઓ “સાગર” ટાપુની મુલાકાત લે છે અને ગંગા તથા બંગાળની ખાડીના સંગમ ઉપર ડૂબકી લગાવે છે.
2. આ મેળો તામીલનાડુમાં ઉજવવામાં આવે છે.
3. આ મેળાને કુંભ મેળાની જેમ રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવેલ છે.

8) મોઢેરાનો મેળો મોઢેરા (મહેસાણા)માં ક્યાં દિવસે ઉજવાય છે ?

9) “અંગીકાકલા' અને “નાગ ચિત્રકળા” તરીકે ઓળખ પામેલ ચિત્રકળા કઈ છે?

10) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે?

11) ગાંધીજીનાં મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક ક્યું?

12) મોરોધરો ………....

13) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે?

14) આર્યભટ્ટના ક્યા ગ્રંથમાં પાઈની કિંમત (3.14) જેટલી થાય છે ?

15) હાથમતી સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up