કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું?

2) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.

3) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીનાં હતા?

4) પ્રાચીન ભારતના મહાન ખગોળવીદ અને જ્યોતિષશાસ્ત્રી કોણ હતા ?

5) પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

6) ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું ?

7) ગુજરાતનુ સૌથી મોટું પુસ્તકાયલ ક્યા જિલ્લામા આવેલુ છે?

8) ક્યા સંપ્રદાયની અસર વધતા ‘રાસ’ વધુ લોકપ્રિય બન્યા છે ?

9) જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે?

10) સાચો વિકલ્પ જણાવો.

1. સંખેડા, નસવાડી, તિલકવાડા, જંબુગામ, ડભોઈ વગેરે વિસ્તારોમાં વસવાટ કરતા તડવી આદિજાતિઓમાં લગ્ન પ્રસંગે ટીંબલી, માટલી, આડી માટલી, આંબલી ગોધો, આલેણી, કૂદણિયું ઈત્યાદિ નૃત્યો થાય છે.
2. તડવી નારીઓ રાતના ભેગી થઈ એકબીજીની કેડે હાથના કંદોરા ભીડી નાચતી નાચતી “રોળા' નૃત્યગીતો ગાય છે.

11) ‘નંદબત્રીસી નાટક’ના લેખક કોણ છે ?

12) ક્યા રાજાનો સમય બૌદ્ધ ધર્મની જાહોજલાની અને શિલ્પ સ્થાપત્ય કલાનો યુગ હતો ?

13) નીચેનામાંથી કયા રાજ્યની સરકાર તરફથી દર વર્ષે એક ઉચ્ચ કક્ષાના સંગીતકારને "તાનસેન એવોર્ડ” પ્રદાન કરવામાં આવે છે?

14) ગુજરાતમાં ઝુલતા મિનારા ક્યા આવેલા છે ?

15) બચુભાઈ રાવત ક્યા સામયિક સાથે સંકળાયેલા હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up