ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામનાર પ્રથમ મહિલા કોણ હતા?

2) નીચેનામાંથી કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયોનો અભિપ્રાય કઈ શકે છે?

3) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા?

4) માન. રાષ્ટ્રપતિની ચુંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલ છે?

5) ‘સ્વાગત' પ્રોજક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન કયારે ફરિયાદીને સાંભળે છે ?

6) ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ?

7) કોના મત મુજબ, ‘બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ’.

8) 1. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર સંચાર માધ્યમ કહેવાય છે.
2. ટેલિગ્રામ (તાર)ની શોધ ઈ.સ.1850માં થઈ હતી.

સાચા વિધાનો પસંદ કરો.

9) રાજય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે?

10) મહાનગરપાલિકાના સંદર્ભમાં આપેલ વિધાનો ધ્યાને લઈ સાચા વિધાન પસંદ કરો.

1. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે
2. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે.
3. ગુજરાતમાં (8) મહાનગરપાલિકાઓ છે.

11) ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈંડિયન સમૂદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ?

12) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

13) લોકસભાના અધ્યક્ષની ભૂમિકા અને તેમના કાર્યો વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. અધ્યક્ષ એક અર્ધ-ન્યાયિક (Quasi-judicial body) સંસ્થા છે.
2. તે ગૃહની કામગીરી સાથે સંબંધિત જોગવાઈઓના સર્વોચ્ચ અર્થઘટન કરનારા અને મધ્યસ્થી છે.
3. તે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૃહના એકમાત્ર પ્રતિનિધિ છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

14) એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?

15) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up