ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?

2) સંરક્ષણ દળોનાં સર્વોચ્ચ વડા કોણ હોય છે?

3) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે ?

4) ભારતના બંધારણ મુજબ મિલકતનો અધિકાર.....

5) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

6) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?

7) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ની ઘોષણા કઈ સાલમાં કરેલી ?

8) ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે કે

1. કાયદો દરેક વ્યક્તિ માટે છે, તે જે કોઈપણ વ્યક્તિ હોય
2. સમાન સ્થિતિ ધરાવતા લોકોને સમાન રીતે કાયદો લાગુ પડશે
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

9) આ પરિકલ્પના માને છે કે સરકાર વિવિધ હિત જૂથોથી પ્રભાવિત હશે અને તે જૂથોમાંથી કોઈપણ તરફ અથવા તેની વિરૂદ્ધ પક્ષપાત કરશે નહીં.

10) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે ?

11) સંસદના ઉપલા ગૃહને . ....... કહે છે.

12) 1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ ?

13) ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?

14) પ્રાદેશિક વહીવટી કચેરીઓના સંદર્ભમાં ‘જેમ છે તેમ’ શબ્દ સાથે જોડાયેલ બાબત કઈ કઈ છે ?

15) ઈ.સ. 1884માં નીચેનામાંથી કયો કાયદો પસાર કરવામાં આવેલ ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up