ગુજરાત અને ભારતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તામિલનાડુની ઉત્તરે બુલંદખંડ સુધી અને પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે ?

2) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ?

3) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે?

4) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ?

5) પૃથ્વી પર ઉભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહે છે ?

6) ગંગેય ડોલ્ફિન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તે ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળે છે.
2. સ્થાનિક લોકો તેને 'સુસુ' કહે છે.
3. તેની ઉપસ્થિતિથી જળની શુદ્ધતાની ખબર પડે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

7) બ્રહ્મપુત્રા નદી નામચાબરવા પાસેથી અંગ્રેજી ‘U’ આકારે વળાંક લઈ ભારતના ક્યા પ્રદેશમાં પ્રવેશે છે ?

8) ભાખરા-નાંગલ ડેમ કઈ નદી પર બંધાયેલ છે ?

9) હિમાલયના વિસ્તારમાં કયું ઘસારણનું પરિબળ વધુ સક્રિય હોય છે?

10) સમગ્ર ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સે.મી. થાય છે.

11) ભૂટાનનું ચલણી નાણું ક્યું છે ?

12) પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?

13) જમ્મુ અને કાશ્મિરના ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?

14) ઉત્તરભારતના એક રાજયમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે?

15) નીચેના વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે?

1. બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય તરફ એક બીજાને સમાંતર વહી, કચ્છના નાના રણમાં તેમનાં પાણી ઠાલવે છે.
2. બનાસ નદીના પ્રવાહમાર્ગની લંબાઈ સરસ્વતી નદીના પ્રવાહમાર્ગની લંબાઈ કરતાં વધુ છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up