ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતની નીચે પૈકીની રાષ્ટ્રીય ચળવળોમાં કઈ ચળવળ સૌથી વધુ હિંસક પુરવાર થઈ હતી ?

2) લોથલ શબ્દનો શો અર્થ થાય છે ?

3) નીચેનામાંથી ક્યો બૌદ્ધધર્મના મહત્ત્વના વ્રતનો ભાગ નથી ?

4) નીચેના વિધાનો વિચારણામાં લો-

1. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ સાપ્તાહિક 'હરિજન'નો પ્રથમ અંક ફેબ્રુઆરી, 1933 માં પ્રકાશિત થયો હતો.
2. આ અંક પુનાથી પ્રકાશિત થયેલ હતો.

5) હાલનું શ્રીલંકા પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું ?

6) ચૌલ કાલીન મૂર્તિકલામાં કઈ મૂર્તિ સર્વોત્તમ છે ?

7) મધ્યકાલીન બંગાળમાં સત્યપીર નામે સ્થપાયેલો સંપ્રદાય કયા ધર્મની શાખારૂપે હતો ?

8) ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ?

9) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919માં નીચે પૈકી ક્યા સ્થળે આયોજન થયેલ હતું ?

10) મુંજ રાજા ક્યા વંશના શાસક હતા ?

11) ગુજરાતની અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

12) ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન પહેલાં નીચે પૈકી કયું શહેર ઉદ્યોગપ્રધાન ન હતું ?

13) નીચેનામાંથી કોનો ‘વેદાંગ’માં સમાવેશ થતો નથી ?

14) ગોળ ગુંબજ' નામે દિલ્હી સલ્તનતકાળની સુપ્રસિદ્ધ આશ્ચર્યજનક ઇમારત ક્યાં આવેલી છે ?

15) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ જાહેર સન્માન કર્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up