ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.

2) વેદો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે.
2. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

3) પાંડિચેરી કોણે વસાવ્યું હતું ?

4) કેરળની પહેલી સામ્યવાદી સરકારના વડા નીચે પૈકીના એક હતા.

5) ભારતના પ્રથમ કામચલાઉ (ચૂંટાયેલા નહિ) રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ?

6) પાણીપતના ત્રીજા યુદ્ધ સમયે છત્રપતિ કોણ હતું ?

7) 1946માં ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

8) નીચેના વાક્યો ચકાસો.

1. મૂળભૂત હક્કોની જોગવાઈ ભાગ-3 ભારતનું સંવિધાનમાં દર્શાવેલ છે.
2. ભારતમાં બંધારણના આર્ટીકલ 24 માં કાયદા સમક્ષ સમાનતાની જોગવાઈ દર્શાવેલ છે.
3. ભારતના બંધારણના આર્ટીકલ 23 માં કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધની જોગવાઈ છે.

9) ભારતને ‘જયહિન્દ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

10) ફેબ્રુઆરી 1922 માં અસહકારનું આંદોલન મોકૂફ જાહેર થયું. આ પછી રાજદ્રોહના આરોપસર ગાંધીજીને નીચે પૈકીના કયા એક ન્યાયાધીશે 6 વર્ષની કેદની સજા જાહેર કરી હતી ?

11) કટોકટી (Emergency) ની જાહેરાત કોણ કરે છે ?

12) નીચેનામાં કયા સ્થળે સુલતાન ગિયાસુદ્દીન બલ્બનનો મકબરો આવેલો છે ?

13) ગાંધીજી નીચેનામાંથી કયા નામે વિશ્વમાં સન્માનનીય બન્યા છે ?

14) સિંધુ સંસ્કૃતિને મળતી આવતી ગટર યોજના જ્યાં હતી તે ક્રીટની સંસ્કૃતિ કયા સમુદ્રના કિનારે વિકસેલી હતી ?

15) પ્રતિહાર સામ્રાજ્યનો સ્થાપક.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up