ગુજરાત અને ભારતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ચોલ રાજાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

2) સિંધુખીણ સંસ્કૃતિનું મોહેં-જો-દડો નગર ક્યાં આવેલું છે ?

3) સ્વાતંત્ર્ય દિન કઈ તારીખે ઊજવવામાં આવે છે ?

4) નીચેનામાંથી કયા મૌર્યરાજાએ બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદ બોલાવી હતી ?

5) નીચે પૈકીના એક સમાજસુધારકે મદ્રાસમાં કેશવચંદ્ર સેનની પ્રેરણાથી 1864 માં સ્થપાયેલ ‘વેદસમાજ’નું પુનર્ગઠન કરી તેને “ધ બ્રહ્મસમાજ ઓફ સાઉથ ઇન્ડિયા' નામ આપ્યું હતું.

6) વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી?

7) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો?

8) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

9) મુસ્લિમ લીગનો મુખ્ય ઉદ્દેશ.

10) હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?

11) ક્રુતિકારી આંદોલનોનો મુખ્ય હેતુ નીચે પૈકીનો એક હતો.

12) દિલ્હી સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો ?

13) કઈ ચળવળે સર્વપ્રથમ ‘સ્વદેશી’ અને ‘બહિષ્કાર'નો કાર્યક્રમ આપ્યો ?

14) ‘કેપ ઓફ ગુડ હોપ’ની ભૂશિરની શોધ કોણે કરી હતી ?

15) ‘એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહી જે કંઈ છે તે ઈશ્વર છે’ આ કોનું વિધાન છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up