ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં થોરિયમના ઉપયોગ વિશે, નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. એડવાન્સ્ડ હેવી વોટર રિએક્ટરને અદ્યતન સલામતી સુવિધાઓ અને વ્યાપારી પરમાણુ ઉર્જાના ઉત્પાદન માટે થોરિયમના ઉપયોગનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2. થોરિયમ આધારિત રિએક્ટરમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ફિશન પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી છે કારણ કે થોરિયમ પોતે જ શૃંખલા પ્રતિક્રિયાને ટકાવી રાખવામાં અસમર્થ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) GST લાગુ થયા પહેલા સર્વિસચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ?

3) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ?

4) નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે?

1. સેંટ્રલ એક્સાઈઝ
2. વ્યાવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

5) જો RBI દ્વારા કેશ રિઝર્વ રેશીયો વધારવામાં આવશે તો, ક્રેડિટ સર્જન પર તેની શું અસર પડશે?

6) ભારતમાં કુલ ઘરેલુ ઉત્પાદન (Gross Domestic Product) (GDP) ની ગણતરી કઈ સંસ્થા કરે છે?

7) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2024ની ટોચની 10 ઉભરતી ટેક્નોલોજીઓમાં નીચેનામાંથી કયા ટેક્નોલોજીકલ વિકાસને પ્રકાશિત કરવામાં આવ્યા હતા?

1. વૈજ્ઞાનિક શોધ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)
2. કાર્બન-કેપ્ચરિંગ સૂક્ષ્મજીવો
3. ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સાર્વત્રિક મેમરી ઘટકો
ઉપર પૈકી કયાં સાચાં છે?

8) ભારતના ક્યા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ?

9) વસ્તીગણત્રી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ?

10) નીચેનામાંથી કયો ભારતમાં ગ્રામીણ ધિરાણનો બિન સંસ્થાકીય સ્ત્રોત છે?

11) જો RBI રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) માં ઘટાડો કરે તો શાખ સર્જન (credit creation) પર શું અસર થાય?

12) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્ય દીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ?

13) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં કરવામાં આવી?

14) પંચ વાર્ષિક યોજના અંગેના વાક્યોની મુલવણી કરો.

1. પ્રથમ પંચવાર્ષિક યોજના – કૃષિ વિકાસ અને ફુગાવા પર અંકુશ
2. પાંચમી પંચવાર્ષિક યોજના – ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી.
3. 11મી પંચવાર્ષિક યોજના-ઝડપી અને સર્વ સમાવેશક વૃદ્ધિ

15) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના ક્યા ક્ષેત્રમાં સમાવેશ થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up