ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જૈવવિવિધતા હોટસ્પોટ્સ અને તેમની અનન્ય લાક્ષણિકતાઓ સંબંધિત નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?

1. સુંડાલેન્ડ: વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત ફૂલ રફલેસિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિ.
2. પશ્ચિમી ઘાટ: ભારતમાં સ્થાનિક ઉભયજીવીઓની સૌથી વધુ સાંદ્રતા.
3. ઈન્ડો-બર્મા: ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર.
4. હિમાલય: આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓને કારણે આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

2) નીચેના વાક્યો ચકાસો:

1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.

3) ભારત સરકારની વિવિધ ક્રેડિટ-લિંક્ડ સરકારી પ્રાયોજિત યોજનાઓના તમામ લાભાર્થીઓને વધુ સરળતા અને સુવિધા આપવા માટેનું રાષ્ટ્રીય પોર્ટલ “જન સમર્થ” કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?

4) ‘નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ........છે.

5) પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે ભારતના અભિગમ વિશે નીચેના વિધાનોમાંથી કયા સાચા છે?

1. આ નિયમો હેઠળનો એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી ફ્રેમવર્ક પ્લાસ્ટિક ઉત્પાદકોને વપરાશ પછીના પ્લાસ્ટિક કચરાનું સંચાલન કરવા માટે ફરજિયાત બનાવે છે.
2. ભારતે દરિયાકાંઠાના પ્રદેશો અને દરિયાઈ ઇકોસિસ્ટમ્સમાં પ્લાસ્ટિક કચરો ઘટાડવા માટે "સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર" અભિયાન શરૂ કર્યું.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6) નીચેના પૈકી કોણે દ્વિતીય પંચવર્ષીય યોજના વિકસાવી હતી ?

7) નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (NAFED) બાબતે નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં કૃષિ પેદાશો માટે માર્કેટિંગ સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.
2. તેની સ્થાપના 2 ઓક્ટોબર, 1958ના રોજ કરવામાં આવેલ હતી.
3. તે કઠોળ માટેની નોડલ પ્રાપ્તિ એજન્સી પણ છે.

8) 'બ્લ્યુ રેવોલ્યુશન' એટલે શું?

9) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ખાનગીકરણ એ જાહેર માલિકીના સાહસની માલિકી અથવા સંચાલનમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
2. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એટલે જાહેર ક્ષેત્રના સાહસોની સરકારી શેર મૂડી ખાનગી રોકાણકારને વેચવી. ખાનગી ક્ષેત્રને સામેલ કરવાની પ્રક્રિયા છે.
3. ખાનગીકરણ (ડિસઇન્વેસ્ટમેન્ટ) એ ખાનગીકરણને પ્રોત્સાહન આપવા અને રાજકોષીય ખાધનું સંચાલન કરવા માટેનું એક નીતિગત સાધન છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

10) 5 વર્ષમાં ઉભું કરવાનું થતું યાત્રીઓની સલામતી માટેનું સમર્પિત રેલવે સલામતી ફંડનું શું નામ આપવામાં આવ્યું છે ?

11) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?

12) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ ક્યા વર્ષમાં થયું?

13) સેબી (SEBI) ના ક્ષેત્રીય કાર્યાલય નીચેના પૈકી કયા છે?

1. કોલકત્તા
2. દિલ્હી
3. ચેન્નાઈ
4. અમદાવાદ

14) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી?

15) નીચે આપેલ વાક્યો ચકાસો.

1. ક્લાયમેટ ચેન્જના કારણે ચોમાસા પહેલા અને પછી, અરબ સાગરમાં ચક્રવાતની સંખ્યાઓ ઘણીજ વધી ગયેલ છે.
2. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં દુનિયાના કુલ ચક્રવાતના, 50% ચક્રવાતો થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up