બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

2) લોકસભાના પ્રથમ સ્પીકર (Speaker) કોણ હતા?

3) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

4) નીચેનામાંથી ક્યા 23 માં જૈન તીર્થંકર છે ?

5) ‘અમર ગુર્જર’નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ?

6) બ્રિટીશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો?

7) લોકસભાનાં ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
8) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે?

9) ભીમ બેટકાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

10) સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સ્થાપક કોણ હતા ?

11) કેટલા દિવસની નોટીસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકે છે ?

12) શાહબુદ્દીન ઘોરી કોની સામેના પરાજ્યને ભૂલી શક્યો ન હતો ?

13) લોકસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો છે ?

14) ઈ.સ.1929માં કોની અધ્યક્ષતામાં કોંગ્રેસે લાહોર મુકામે એક અધિવેશન બોલાવ્યું હતું ?

15) મુઘલ વંશના બધા શાસકોમાં સહિષ્ણુ અને ઉદાર કોણ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up