બંધારણ અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઋચાઓના સમૂહને શું કહેવાય ?

2) આમુખમાં કરેલી જોગવાઈઓ ભારતને કેવો દેશ જાહેર કરે છે ?

3) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે ?
4) ગ્યાસુદ્દીન તુઘલક બાદ ગાદીએ આવનાર સુલતાન કોણ હતા ?

5) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલીફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે?

6) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે?

7) રાષ્ટ્રપતિ કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?

8) નીચેનામાંથી ક્યાં રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
9) અમેરિકાના કિનારાના ટાપુઓને શું કહેવામાં આવે છે ?

10) ચૌલ કાલીન મૂર્તિકલામાં કઈ મૂર્તિ સર્વોત્તમ છે ?

11) સમાચારપત્રો 1821માં સંવાદ કૌમુદી (બંગાળી) 1822માં મિરાત ઉલ-અખબાર (ફારસી) કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા ?

12) સંઘ સરકાર અને રાજ્ય સકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદના ઉકેલની અંતિમ સત્તા કોની છે ?

13) રાજ્યમાં મંત્રીશ્રીઓનાં પગાર અને ભથ્થા કોન નક્કી કરે છે?
14) ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ ક્યારથી શરૂઆત કરી હતી ?

15) નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up