CCE Current Affairs 2026 Test 02

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 20

કુલ ગુણ: 20

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 20 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ______ ખાતે કરવામાં આવી હતી.

2) તાજેતરમાં કયા ભારતીય ગ્રાન્ડમાસ્ટરે FIDE દ્વારા જાહેર કરાયેલ વિશ્વના ટોપ 10 રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે ?

3) તાજેતરમાં માલવી બટેટા, ગરાડુ અને બાલમ કાકડીને GI ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

4) 2026માં પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે ?

5) ફાઇનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF) તાજેતરમાં સમાચારમાં હતું. તે શું છે ?

6) સ્લોવાકિયા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

7) તાજેતરમાં ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર મેળવનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે ?

8) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (પ્રથમ વર્ગ)’થી નવાજવામાં આવ્યા હતા. તે કયા દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન છે ?

9) તાજેતરમાં કયા રાજ્યના પરંપરાગત ઉત્પાદનો જેમ કે ભોયા સાડી અને ફેબ્રિક, કુચાઈ સિલ્ક સાડી, કેસરિયા કલાકંદ, ડોકરા ક્રાફ્ટ, તુમકા ચાદર, બારોની પેઇન્ટિંગ્સ, મુંડા જ્વે

લરી વગેરેને GI ટેગ પ્રાપ્ત થયો છે ?

10) ‘અગ્નિપથ યોજના’ વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો ?

1. આ યોજનાનો ઉદ્દેશ્ય ત્રણેય મુખ્ય સેવાઓ, એટલે કે સેના, નૌકાદળ અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી કરવાનો છે.
2. આ યોજના હેઠળ નિમણૂક 4 વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે.
3. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને ‘અગ્નિવીર’ તરીકે ઓળખવામાં આવે છે.
4. 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અરજી કરી શકતી નથી.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

11) તાજેતરમાં ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ મહત્ત્વના વિભાગોની વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી છે ?

12) જૂન, 2026માં કયા રાજ્યના પરંપરાગત સંગીત વાદ્ય સરિંદાને GI ટેગ મળ્યો છે ?

13) ભારતીય રિઝર્વ બેંક (RBI)એ જૂન, 2026માં કેન્દ્ર સરકારને કેટલું ડિવિડન્ડ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી ?

14) નીચેનામાંથી વર્ષ 2026ની ‘વિશ્વ યોગ દિવસ’ની થીમ શું છે ?

15) તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાકીય આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

16) ભારતના સોલિસિટર જનરલ અંગે નીચેના નિવેદનો પર વિચાર કરો :

1. સોલિસિટર જનરલનું પદ બંધારણના અનુચ્છેદ-76(1) હેઠળ બનાવવામાં આવ્યું છે.
2. સોલિસિટર જનરલ એટર્ની જનરલને તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં મદદ કરે છે.
3. સોલિસિટર જનરલ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત બંધારણીય વ્યક્તિ છે.

17) તાજેતરમાં ગુજરાતના કયા શહેરની પ્રસિદ્ધ ‘પટારી’ને GI ટેગ મળ્યો છે ?

18) વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ‘એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026’માં ભારત કેટલામા ક્રમે રહ્યું છે ?

19) તાજેતરમાં જાહેર કરાયેલ TOP500 યાદીની 67મી આવૃત્તિમાં વિશ્વનું કયું સુપર કોમ્પ્યુટર પ્રથમ ક્રમે આવ્યું છે અને તે કયા દેશનું છે ?

20) પ્રથમ ઇન્ડિયન એથ્લેટિક્સ એવોર્ડ્સ 2025માં ‘બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યર’નો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up