કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પન્નાલાલ ઘોષ ક્યા વાઘવાદક હતા ?

2) ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા?

3) ‘મેરાયો નૃત્ય’ ક્યા જિલ્લાના ઠાકોરનું પ્રખ્યાત નૃત્ય છે ?

4) ગુજરાતના ક્યાં શહેરની 'બાધંણી' સાડી દેશભરમા પ્રસિધ્ધ છે?

5) વિશ્વમાં ભારત વિસ્તારની દૃષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે ?

6) “કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?

7) નીચેના પૈકી કયું સંગ્રહાલય (મ્યુઝીયમ) સૌથી જૂનું છે?

8) ગુજરાતના ખ્યાતનામ વ્યક્તિઓ પૈકી મધુસૂદન ઢાંકીનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલુ છે?

9) નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?

10) દક્ષિણ ગુજરાતમાં મીઠાનાં અગરો ક્યાં જોવા મળે છે?

11) ‘નાટ્યશાસ્ત્ર’ની રચના કોણે કરી છે ?

12) બધા જ આભુષણોમં કિંમતી ક્યા આભુષણોને માનવામાં આવે છે?

13) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે?

14) મગફળીનો સૌથી વધુ પાક ગુજરાતનાં ક્યાં જિલ્લામાં લેવાય છે?

15) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up