કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બંગાળીમાં રામાયણ’ની રચના કોણે કરી હતી ?

2) ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી મૂક ફીચર ફિલ્મ કોણે બનાવી?

3) આગ્રાનો કિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ?

4) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

5) ગીડ્ડા (Gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે ?

6) મુનસર તળાવ ક્યાં આવેલું છે ?

7) મહાબલિપુરમના રથમંદિરોમાં સૌથી મોટું રથમંદિર કોનું છે ?

8) દાંતીવાડા યોજના' ગુજરાતની કઈ નદી પર છે?

9) કૈલાસનાથનું અને વૈંકટપેરુમલનું મંદિર ક્યાં આવેલું છે ?

10) કઈ સાલમાં ચાંપાનેરને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે ?

11) ઢાંકની પશ્ચિમે સાતેક કિ.મી.ના અંતરે સિદસર પાસેની ઝીંઝુરીઝરની ખીણમાં શેની ગુફાઓ આવેલી છે ?

12) પાષાણયુગના આદિ માનવના ગુફાચિત્રોમાં શાના આલેખનો જોવા મળે છે ?

13) એશિયાનું સૌથી વિન્ડફર્મ ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલુ છે?

14) અકીક વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. સુરત અને રાણપુરના વિસ્તારોમાં અકીકના પથ્થરો મળી આવે છે.
2. ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

15) ટંકારા શાને માટે જાણીતુ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up