કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિ પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ હતી ?

2) કઈ પ્રજાતિને ભારતની પ્રથમ આદિવાસીના રૂપમાં માનવામાં આવે છે?

3) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ ક્યા જિલ્લામાં આવેલું છે ?

4) બૃહદેશ્વર મંદિર ક્યા રાજ્યમાં આવેલ છે ?

5) સૂરસાગર તળાવ મધ્ય ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલુ છે?

6) ધરતીનાં ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા?

7) કડાણા યોજના કઈ નદી ઉપર છે?

8) આપણા બંધારણના ક્યા અનુચ્છેદમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે

9) વલ્લમકલી (Vallamkali)નો ઉત્સવ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

10) પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચનાર કવિ કોણ હતા ?

11) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો.

12) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર ‘મુન્શી પ્રેમચંદ’ની નથી?

13) “છ વેદ સૂત્રો” અને “ચાર મૂળસૂત્રો' નામે સાહિત્ય કયા ધર્મ સાથે સુસંગત છે?

14) વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે ?

15) નીચે પૈકી ક્યું વાદ્ય તંતુવાદ્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up