કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કેટલાક ઈતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે ?

2) ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે ?

3) ‘પરિત્રાણ’,‘અંતિમ અધ્યાય’,‘ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે?

4) મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો ?

5) બિહુ નૃત્ય ક્યા રાજ્યનું છે ?

6) ભારતનાં માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું ક્યુ શહેર જાણીતુ છે?

7) જહાંગીર સબાવાલા ક્યાં ક્ષેત્ર સાથે સંકલાયેલ છે?

8) નીચેના વાક્યો ચકાસો.

1. લગ્ન પ્રસંગના આરંભમાં ચિતરાતો ‘ગોતરેજ' ઉત્તર ગુજરાતના આદિવાસીઓની ચિત્રકલાનો ઉત્તમ નમુનો છે.
2. મધ્ય ગુજરાતના રાઠવા અને નાયકા આદિવાસીએ પીઠોરના ભીત ચિત્રો વધારે ઉપયોગમાં લે છે.
3. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વારલી કલાથી ઘરને શોભાવે છે.

9) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામાયિકનુ તંત્રીપદ સ્વીકાર્યુ?

10) રાજા રવીવર્મા ક્યા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ?

11) ભારત મુનિ કૃત “નાટ્યશાસ્ત્ર” ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે?

12) નીચેના પૈકી ક્યા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ લીસ્ટમાં સામેલ કરેલ છે ?

13) પંજાબનું ‘‘જંગલ’ કઈ કળા / પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?

14) ગુજરાતનાં કુલ કેટલા જિલ્લામાં દરિયાકિનાર ધરાવે છે?

15) નીચેના પૈકી કયા સ્થળો મુરલ પેન્ટીંગ (Mural painting) માટે જાણીતા છે ?

1. અજંતા ગુફાઓ
2. લેપાક્ષી મંદિર
3. સાચીનો સ્તુપ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up