ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિરાજુદ્દૌલા કોણ હતો ?

2) બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

3) જૈન ધર્મના પ્રવર્તક મહાવીરનું મૂળ નામ.

4) નીચેનામાંથી કયા રાજાએ ‘પલ્લવમલ્લ’ નામે બિરુદ ધારણ કર્યું હતું ?

5) ખેડના યુદ્ધ (1707)માં તારાબાઈની હાર થતાં તેણે નીચેનામાંથી કયા સ્થળે અલગ રાજગાદીની સ્થાપના કરી ?

6) નીચે પૈકીના એકે બાકીના ત્રણમાંથી સૌથી પહેલાં ચિર વિદાયલીધી.

7) સંગમ સાહિત્ય મોટે ભાગે કઈ ભાષામાં રચાયું હતું ?

8) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ?

9) ‘હિંદ છોડો' લડત દરમિયાન નીચે પૈકીની કઈ સરકારી મિલકતને મોટું નુકસાન કરવામાં આવ્યું ?

10) દેલવાડાનાં દેરાંની બહારના ભાગમાં આવેલાં બે ગોખલા કોના નામે ઓળખાય છે?

11) કયું વિધાન ખોટું છે ?

12) દ્વિતિય મૈસુર વિગ્રહ સમયે અંગ્રેજ ગવર્નર કોણ હતું ?

13) હિરજનોના અલગ મતદારમંડળના પ્રશ્ને ડૉ. આંબેડકરે નીચે પૈકી કોની સાથે ‘પૂર્ણ કરાર’ કર્યા હતા ?

14) લોથલના નાશ માટે કયું કારણ ગણાવવામાં આવે છે ?

15) બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up