ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ડૉ. આંબેડકરનો જન્મ મહારાષ્ટ્રના નીચે પૈકીના એક ગામમાં થયો હતો.

2) ભારતમાં હિંદુ, ઈસ્લામ અને ખ્રિસ્તી પછીના ક્રમાંકે સૌથી વધુ પ્રમાણમાં પળાતો ધર્મ કયો છે ?

3) દેશી વનસ્પતિની દવાઓ' પુસ્તિકામાં કઈ બાબતો સમજાવવામાં આવી હતી ?

4) સપ્તસિંધુના પ્રદેશની કઈ નદી હાલમાં ‘ચિનાબ' નામે ઓળખાય છે ?

5) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ?

6) પ્રાચીન ભારતમાં દખ્ખણ પ્રદેશમાં થઈ ગયેલા રાજ્યવંશોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

7) કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે ?

8) કયા મરાઠી પેશવા મસ્તાની નામે મુસ્લિમ કન્યાના પ્રણય સંબંધ માટે જાણીતો બન્યો હતો ?

9) મૌર્ય રાજાઓના સમયમાં નીચેનામાંથી કેટલાં વર્ષોનો સમયગાળો કોઈ રાજાના વિધિપૂર્વકના રાજ્યાભિષેક વિનાનો—શાસક વિનાનો હતો ?

10) કેટલાક વિદ્વાનોની માન્યતા પ્રમાણે સમુદ્રગુપ્તના અવસાન પછી મગધની ગાદીએ આવનાર – બેસનાર રાજા કોણ હતો ?

11) શેરખાને ચુનારના તાજખાનની વિધવા જોડે લગ્ન કર્યાં હતાં, જેનું .... હતું.

12) નીચેનામાંથી કોણે નૃત્ય-સંગીત સહિત કૃષ્ણ-ભક્તિનો પ્રચાર કર્યો ?

13) બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો ?

14) મહાભારતના કેટલાક ભાગોનો અનુવાદ જે પુસ્તકમાં મળે છે તે

15) ગુપ્તયુગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up