ઇતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અંગ્રેજ સરકારે 1940-41 મા સુભાષબાબુને નજરકેદ રાખ્યા હતા. એમાંથી નીચે પૈકીના કયા વેશમાં તેઓ દેશ છોડી જર્મની પહોંચ્યા હતા ?

2) આચાર્ય કૃપલાણી નીચે પૈકી કઈ એક સંસ્થાના આચાર્ય રહ્યા હતા ?

3) મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?

4) 1930માં બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવાની લડતમાં શહીદી વહોરનાર મુંબઈનો સત્યાગ્રહી .

5) 1857 (એઈટીન ફિફટી સેવન) નામનું પુસ્તક નીચે પૈકી એકે લખ્યું છે.

6) પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી?

7) ‘અષ્ટાંગ હૃદય' અને અષ્ટાંગ સંગ્રહ' નામે બે ગ્રંથો કોણે લખેલા છે ?

8) મધ્યકાલીન ભારતમાં મુસ્લિમ સમાજનાં બાળકોને આપવામાં આવતા શિક્ષણનું કેન્દ્ર કયા નામે ઓળખાતું ?

9) ઔરંગઝેબને દક્ષિણમાં ક્યા રાજ્યો સાથે 25 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો હતો ?

10) “તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’ આ સૂત્ર કોણે આપેલ હતું ?

11) કબીરપંથની સ્થાપના કોણે કરી છે ?

12) બ્રીટીશરો સામે બળવો પોકારનાર વેલુ થંપી (Velu Thampi) કયા રાજ્યના હતા?

13) સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું?

14) ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?

15) ચીરાંબાઈ કોનાં પુત્રી હતાં ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up