કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ક્યો છે?

2) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલુ ન ગણાય?

3) "ઈરમા" સંસ્થા ક્યાં શહેરમાં આવેલ છે?

4) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે?

5) માસ્કી અભિલેખ અને એહોલ અભિલેખ કયા રાજ્યમાં આવેલા છે ?

6) જ્યોતિષશાસ્ત્રને ‘હોરા, તંત્ર, સંહિતા’ એમ ત્રણ ભાગમાં કો વહેંચ્યું હતું ?

7) ભારતનાં માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું ક્યુ શહેર જાણીતુ છે?

8) ઘુમલીનું નવલખા મંદીર ક્યાં આવેલું છે?

9) શ્રી, દીપક, હીંડોળ, મેઘ, ભૈરવી આ 5 નામ કઈ કલા સાથે સંકળાયેલ છે ?

10) અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, બહાઉદીન વઝીરની કબર ઉપરોક્ત જોવા લાયક સ્થળ ક્યા જિલ્લાનાં છે ?

11) પટ્ટદકલ ક્યા વંશની રાજધાનીનું નગર હતું ?

12) કોણાર્કના સૂર્યમંદિરના પ્રત્યેક વિશાળ પૈડાંમાં ........ આરા છે.

13) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ?

14) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ ક્યા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

15) ગુજરાતમાંથી મળેલ હડપ્પીય સંસ્કૃતિનું ધોળવીરા નગર ક્યા જિલ્લામાં આવેલું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up