કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતનાં ક્યાં જિલ્લામા આવેલુ છે?

2) જુના ગુજરાતી નાટકોમાં કોના નાટકો 'શીખામાળિયો' તરીકે ઓળખાતા હતા?

3) નીચે આપેલી કઠપૂતળી-રાજ્યની જોડીઓ ચકાસો.

1. રાવણ છાયા – મણિપુર
2. યમપુરી–બિહાર
3. પાવાકુથુ – કેરળ
4. થોલુ બોમ્મલતા – આંધ્રપ્રદેશ
ઉપરના પૈકી કઈ જોડીઓ સાચી જોડાયેલી છે?

4) ‘ગરબો’ શબ્દ શેના પરથી બન્યો છે ?

5) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી ?

6) ગુજરાતનું ક્યુ તિર્થ પૂર્વ બૌધ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે?

7) ગુજરાતના નીચેના પૈકી કયા બે જિલ્લાઓમાં પઢાર આદિજાતિના લોકો કેન્દ્રીત થયેલા જોવા મળે છે ?

8) લોક ચિત્રકળાની “મધુબની' શૈલી ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યમાં લોકપ્રિય છે ?

9) ખજૂરાહોના મંદિરો ક્યા રાજ્યમાં આવેલ છે ?

10) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે?

11) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કર્યો વિકલ્પ સાચો નથી?

12) બૃહદેશ્વર મંદિર તમિલનાડુના ક્યા જિલ્લામાં આવેલ છે ?

13) ગુજરાતનો સૌથી મોટો પુલ કઈ નદી ઉપર આવેલો છે?

14) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા ક્યા જિલ્લામાં આવેલું છે?

15) મહૂડી ખાતેનાં પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીનાં જૈન મંદિરનાં સ્થાપકનું નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up