કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

2) કચ્છના બન્ની વિસ્તારનાં ‘જત’ લોકોની અદ્ભૂત સિદ્ધિ કઈ છે ?

3) ફાગવેલ ક્યાં જિલ્લામાં આવેલ છે?

4) બધી કલાઓમાં કઈ કલા સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે ?

5) સાતમી અને આઠમી સદીમાં “ઘટિકા” ………….... હતા.

6) સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

7) 'લેડી ઈન મૂનલાઈટ' અને 'મધર ઈન્ડિયા' કયા ચિત્રકારની પ્રસિદ્ધ કલાકૃતિઓ છે?

8) ગોપ મંદિર ક્યા આવેલું છે ?

9) ‘નંદબત્રીસી નાટક’ના લેખક કોણ છે ?

10) કયું નૃત્ય રંગબેરંગી વેશભૂષા અને ઝમકદાર રજૂઆત માટે જાણીતું છે?

11) ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ (યહુદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે?

12) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌ પ્રથમ ક્યા રાજયમાં ફેલાયો હતો?

13) પીઠોરા' શું છે?

14) બૃહદેશ્વર મંદિર ..... વંશમાં બંધાવ્યું હતું.

15) નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિગીતો લખ્યાં છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up