ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

2) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ ઉપલબ્ધ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્ય કરે છે?

3) વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?

4) બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા ?

5) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ?

6) માનવહકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી ?

7) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?

8) બંધારણ સભામાં ................... ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું ઘડવામાં આવ્યું અને આપણને આપવામાં આવ્યું.

9) 1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ ?

10) રાજય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે?

11) ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર સંબંધ છે.
2. ન્યાયતંત્ર અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

12) અનુસૂચિ - 7 કોના સાથે સંકળાયેલ છે ?

13) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ સમાવેશ થાય છે?

14) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે?

15) ઈ.સ. 1938-47 તબક્કા દરમ્યાન જાહેર વહીવટની કઈ બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up