ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) વિશે નીચેના વિધાનોનો વિચાર કરોઃ

1. NHRCના અધ્યક્ષ ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોવા જોઈએ.
2. તે માનવાધિકારના ક્ષેત્રમાં કામ કરતી બિન-સરકારી સંસ્થાઓના પ્રયત્નોને પ્રોત્સાહિત કરી શકે છે.
3. માનવ અધિકારનો ભંગ કરનારને સજા કરવાની તેની પાસે કોઈ સત્તા નથી.
4. પીડિતાને નાણાકીય રાહત સહિતની કોઈપણ રાહત આપવાની સત્તા છે.
ઉપરનામાંથી કયું વિધાન સાચું છેઃ

2) ભારતમાં કેન્દ્ર સરકારે પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કયારે કરી ?

3) મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ?

4) ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂંક માટેની શરતોનો ઉલ્લેખ ભારતના બંધારણની નીચેનામાંથી કયા અનુચ્છેદ માં કરવામાં આવ્યો છે?

5) 12મી ઓકટોબર, 2005ના રોજ કયો મહત્ત્વનો ધારો પસાર થયેલ ?

6) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

7) “રાજય સેવા આયોગ’’ની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

8) બંધારણ સભામાં ................... ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું ઘડવામાં આવ્યું અને આપણને આપવામાં આવ્યું.

9) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

10) ‘જનગણમન’ રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને ‘તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે................ તરીકે પ્રસિદ્ધ કરેલ.

11) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?

12) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

13) લોકસભાના સભ્યપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ?

14) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ?

15) કિશોરો માટેના કેર હોમ્સ પછીની નીચેની કઈ બંધારણીય જોગવાઈને અનુરૂપ છેઃ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up