ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિધાન-1: પ્રથા અને પર્યાવરણ વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે.
વિધાન – 2 : પ્રથા અને પર્યાવરણ વચ્ચે સંતુલન સધાય છે.

2) સર્વોચ્ચ ન્યાયાલયના આદેશને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પોલીસલક્ષી કયા કાયદામાં સુધારા કરવામાં આવ્યા ?

3) ધર્મવીર નીચેનામાંથી કયા પંચના અધ્યક્ષ રહેલા છે ?

4) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ.........હતા.

5) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણયની જોગવાઈ છે ?

6) જેમ્સ હાર્ટે વહીવટી કાયદાના કઈ રીતે બે ભાગ પાડેલ છે ?

7) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી?

8) રાજ્યના વિકાસ અગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની કોણ હોય છે ?

9) રાજ્યસભાનું સભ્યપદ કેટલા વર્ષ સુધીનું હોય છે ?

10) રાજ્યપાલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે ?

11) મૂળભૂત ફરોજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

12) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે?

13) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો ક્યા વર્ષમાં ઘડાયા ?

14) વિધાન-1 : DRDAની સ્થાપના ઈન્દિરા ગાંધીના સમયમાં કરવામાં આવી.
વિધાન-2 : PURA નો ખ્યાલ એ.પી.જે. અબ્દુલ કલામે આપ્યો.

15) ........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up