ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે?

2) માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોની ફરિયાદ ઓનલાઈન મેળવવા માટે SWAGAT Online પર અરજી કરવાની હોય છે. જેમાં SWAGAT એટલે ?

3) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ?

4) કાયદા માટેની દરખાસ્તને શું કહેવાય ?

5) વિધાન-1 : બંધારણમાં UPSC ના સભ્યોની સંખ્યા નક્કી કરેલ છે.
વિધાન-2 : UPSC ના અધ્યક્ષ અને સભ્યોના પગાર સંસદ દ્વારા નક્કી થાય છે.

6) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી.....

7) વિધાન-1 : બિનસરકારી સંગઠનો (NGO)ને સરકાર નાણાની પૂર્તિ ન કરી શકે.
વિધાન-2 : બિન સરકારી સંગઠનો (NGO)ને સખાવતી સંસ્થાઓ નાણાપૂર્તિ કરી શકે છે.

8) ભારતીય ચૂંટણી પંચ મુજબ નીચેનામાંથી ક્યો પક્ષ રાષ્ટ્રીય રાજકીય પક્ષ નથી ?

9) ભારતમાં પછાત પ્રદેશોની પંચયાત/પાલિકાની ક્ષમતામાં વધારો કરવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી ?

10) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

11) ભારત કેવો દેશ છે ?

12) બંધારણના આર્ટીકલ-280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે?

13) કેન્દ્રીય હિસાબોનો અહેવાલ સૌ પ્રથમ કોની સમક્ષ રજૂ થાય છે ?

14) નીચેનામાંથી કયો કેસ નીતિ નિર્દેશક સિદ્ધાંતો અને કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતને લગતો છે?

15) વિધાન-1: સનદી અધિકારી ક્યારેય નીતિ નિર્માણમાં ભાગ ન લઈ શકે.
વિધાન-2: નીતિનું અમલીકરણ સનદી અધિકારી દ્વારા થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up