ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કયો રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત 2009થી મૂળભૂત હક બન્યો છે?

2) ભારતીય બંધારણમાં ભારતીય સંઘની કારોબારી વિષયક સત્તા કોની છે?

3) સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે ?

4) કોઈપણ રાજ્યનાં નામનાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે?

5) રાજ્યસભાના (1/3) સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?

6) રાજ્યસભામાં દર ......... ચૂંટણી કોના દ્વારા થાય છે ?

7) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ?

8) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

9) વીજળી ભારતીય સંવિધાનના ક્યા વૈધાનિક ભાગમાં આવે છે?

10) ભારતીય બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાજ્યપાલ કરે છે.
2. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

11) મૂળભૂત હકોનું પાલન કરાવવાનો અધિકાર કોની પાસે છે ?

12) હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે

13) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

14) ભારત માટે બંધારણીય રચનાનો વિચાર નીચેનામાંથી કોણે સૌ પ્રથમ કર્યો હતો?

15) બજેટ (અંદાજપત્ર)માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up