ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ......…. અનુચ્છેદમાં દર્શાવેલ છે.

2) SEBIને અનુલક્ષીને કયું વિધાન ખોટું છે ?

3) સંસદ તથા રાજ્ય વિધાનસભાની ચૂંટણી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ચાલુ ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડી શકે.
2. ચાલુ સંસદસભ્ય વિધાનસભાની ચૂંટણી લડી શકે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4) વિધાનપરિષદના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. વિધાનપરિષદ એ કાયમી ગૃહ છે.
2. વિધાનપરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
3. વિધાનપરિષદના એક તૃતીયાંશ (1/3) સભ્યો દર બીજા વર્ષો નિવૃત્ત થાય છે.
4. વિધાનપરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે.
5. ગુજરાતભાં વિધાનપરિષદ છે.

5) “નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રીત ફંડ ખાતે ઉધારવામા આવે છે આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે?

6) નાણાપંચનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે ?

7) સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ?

8) ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?

9) વિધાન - 1 : તાલુકા પંચાયતમાં બે સમિતિની રચના ફરજિયાત છે.
વિધાન – 2 : જિલ્લા પંચાયતમાં સાત સમિતિની રચના ફરજિયાત છે.

10) જાહેર વહીવટના કયા અભિગમમાં સંચાર (Communication) ને વધારે મહત્ત્વ આપેલ છે ?

11) દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે ?

12) ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે ?

13) નીચેનામાંથી કયું વિધાન / કયા વિધાનો અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અંગે સાચુ છે ?

1. બંધારણના અનુચ્છેદ 339માં આ અંગે ઉલ્લેખ છે.
2. અનુચ્છેદ 339(2) સંઘને એક્ઝિક્યુટીવ સત્તા પ્રદાન કરે છે અને રાજ્યોને તે અંગે દિશા પણ આપે છે.

14) નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

I. ફેબ્રુઆરી 2020માં, ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે રાજ્ય એ SC અને ST સભ્યોને બઢતીમાં અનામત આપવા બંધાયેલ નથી.
II. બઢતીમાં અનામતનો દાવો એ મૂળભૂત હક નથી.
III પંજાબ સરકારે SC/ST કર્મચારીઓને બઢતીમાં અનામત હટાવવા અંગેના આદેશ જારી કર્યા છે.

15) રાજ્યસભાને લોકસભાની સમાન કઈ સત્તા છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up