કરન્ટ અફેર્સ અને ગુજરાત પાક્ષિક ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) અંત્યોદય અન્ન યોજના હેઠળ કુટુંબોને પ્રતિ કાર્ડ કેટલા કિલો અનાજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે?

2) ગ્રીન હાઈડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયુ બન્યું છે?

3) ૧૧ મે ૧૯૫૧ના રોજ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા નીચેનામાંથી કોના હસ્તે થઈ હતી?

4) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન નીચેનામાંથી કયા જિલ્લામાં કર્યું?

5) ડાયાબિટીક ફૂડ, સોયામિલ્ક, દૂધની બનાવટના પીણાં અને ફૂટપલ્પના પીણાં પર નવા જીએસટી સુધારા હેઠળ વેરો ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યો?

6) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નીચેનામાંથી કોનો સમાવેશ આ નવી મહાનગરપાલિકાઓમાં થાય છે?

૧. વાપી; ૨. ગાંધીધામ; ૩, પોરબંદર; ૪. બોરસદ

7) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં કેટલા અમૃત સરોવરો બનાવવાનું આહવાન કર્યું છે?

8) ગુજરાતની લોકસંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ૧૧૦થી વધુ પુસ્તકો થકી આવનારી પેઢી માટે અણમોલ વિરાસત બનાવનાર પદ્મશ્રી …………………. નું તાજેતરમાં નિધન થયું.

9) ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલ ફોનને શોધવા અને બ્લોક કરવા માટે નીચેનામાંથી કઈ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે?

10) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના પ્રથમ ન્યુઝલેટરનું વિમોચન કર્યું તેનું નામ શું છે?

11) રાજ્યમાં ગ્રામીણ આજીવિકાને સક્ષમ બનાવવા માટે કાર્યરત સ્ટાર્ટ-અપ્સને ટેકો આપવા માટે શરૂ કરાયેલ એક વ્યૂહાત્મક પહેલ એટલે G-MAITRI (Gujarat-Mentorship and …… of Individuals for Transforming Rural Income).

12) વંદે માતરમ્ ગીતનું પ્રથમ સંગીતબદ્ધ સ્વરૂપ કોણે તૈયાર કર્યુ હતું?

13) આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ નીચેનામાંથી કયા સ્થળે સભા ભરીને સરદાર પટેલે જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યા હતાં?

14) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ શૌર્યયાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી ............ રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવાયું હતું.

15) મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં વન્યજીવ સંરક્ષણ, સંવર્ધન પ્રત્યેની સકારાત્મક નીતિ અંતર્ગત ખુલ્લા કૂવાની ફરતે પેરાપીટ વોલની સહાયમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up