જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહ્ત્યકાર ને ઓળખવામા આવે છે ?

2) મહાકવિ નુ બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા?

3) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ?

4) સને 2018 ની ‘‘એશિયન ગેમ્સ’’ કયા દેશમાં રમાનાર છે?

5) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દ્કોષ ક્યા લેખકે તૈયાર કરેલો ?

6) ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ?

7) મહાકવિનું બિરુદ મેળવનાર આખ્યાનકાર કોણ હતા ?

8) નીતિ આયોગ દ્વારા ‘AIM’ શરૂ કરવામાં આવનાર છે તેનું સંપૂર્ણ નામ શું છે?

9) શેખાખમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.

10) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો?

11) જલ્લીકટ્ટુ એટલે શું ?

12) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધાનો શુભારંભ કરાવ્યો?

13) આમાં હાસ્યકાર કોણ નથી ?

14) તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જાયો હતો?

15) કસુમ્બીનો રંગ નો અર્થ જણાવો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up