ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે ?

2) પાસપાસેના બે રેખાંશવૃત્તો વચ્ચે કેટલો તફાવત હોય છે.

3) ભારતમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

4) નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. અરવલ્લીની ગિરિમાળા માળવાના ઉચ્ચપ્રદેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલી છે.
2. અરવલ્લી ગિરિમાળા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે.
3. અરવલ્લી ગિરિમાળા ગેડપર્વત સંરચના ધરાવે છે.

5) સૌરપરિવારમાં કુલ ........... ગ્રહો છે.

6) ગીર જંગલ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?

7) ભારતની પ્રમાણિત સમય રેખા ક્યા શહેર પાસેથી પસાર થાય છે ?

8) કઈ સાલમાં જમશેદપુરમાં લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું ?

9) વસ્તીગણત્રી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ?

10) ક્યો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે?

11) વન્યજીવના રક્ષણ માટેના કાયદાઓ માટે મોટા ભાગના રાજ્યોમાં શેની રચના થયેલ છે ?

12) ભારતમાં સૂર્યોદયની શરૂઆત ક્યા રાજ્યમાં થાય છે ?

13) બોક્સાઈટ સૌ પ્રથમવાર ઈ.સ.1821માં કોની પાસેથી મળી આવેલી ધાતુ છે ?

14) ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું ?

15) દલદલ પ્રકારની જમીન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ જમીનમાં ક્ષારો અને જૈવિક પદાર્થો ઓછા હોય છે.
2. આ જમીનમાં પોટાશ અને ફોસ્ફેટ વધારે પ્રમાણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up